વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો
Read at Gujarat Samachar1 source covering
In 3 bullets
- ●વડોદરામાં આંગણવાડીના 30-40 બાળકોને હજુ સુધી શાળામાં પ્રવેશ મળ્યો નથી.
- ●વાલીઓએ જરૂરી દસ્તાવેજો હોવા છતાં પ્રવેશ ન મળતાં રોષ વ્યક્ત કર્યો છે.
- ●વાલીઓ પ્રવેશ ન મળવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પહોંચ્યા હતા.
All 1 source
Gujarat Samachar30 May
વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો ↗Vadodara : વડોદરા શહેરમાં આગામી તા.8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક આંગણવાડીના 30થી 40 જેટલા બાળકોને હજુ સુધી શાળામાં પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમામ કાયદેસરના દસ્તાવેજો અને સહી-સિક્કાવાળા સરકારી પ્રમાણ પત્રો હોવા છતાં એડમિશન ન મળતા આક્રોશિત વાલીઓ આજે રજૂઆત કરવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ પુરાવા દર્શાવતા પીડિત વાલી અનીસખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ આ બાબતે હાથ અધ્ધર કરી રહ્યા છે અને કોઈ સંતોષકારક જવાબ આપતા
Tags