nnewsEgg

← back to Today

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક

Read at Gujarat Samachar
1 source covering
In 3 bullets
All 1 source
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક

Gujarat Water Crisis: ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ત્યારે જળાશયોના ઘટતા જળસ્તરે ચિંતા વધારી છે. રાજ્યના 206માંથી 111 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે. રાજ્યમાં સરેરાશ જળસ્તર 51 ટકા છે જ્યારે 70 ટકાથી 80 ટકા વચ્ચે જળસ્તર હોય તેવા માત્ર 9 જળાશય છે. ચોમાસું ખેંચાશે તો જળસંકટ ઘેરું બનવાની ભીતિ

Related coverage · follow the story
  1. IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ

  2. નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત

  3. આજે બપોરે 12.44 કલાકે સૂરજદેવ મધ્યાહને આવતા પડછાયો અદ્રશ્ય થશે

  4. રાજ્યમાં બેવડી ઋતુની સ્થિતિ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા

  5. રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

Tags