21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું
Read at Gujarat Samachar- ●રાજકોટમાં ૨૧મી સદીમાં પણ અંધશ્રદ્ધા પ્રવર્તે છે.
- ●પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું બળજબરીથી મુંડન કરાવવામાં આવ્યું.
- ●આ કૃત્ય સાસુ અને નણંદ દ્વારા કરવામાં આવ્યું હતું.
Rajkot superstition case: ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને 21મી સદીના આ યુગમાં હજુ પણ અંધશ્રદ્ધાનું સંપૂર્ણપણે નિર્મૂલન થયું નથી. વર્ષો પહેલાં વિધવાનું મુંડન કરાવવાની પ્રથા હવે અમલમાં નથી તેવું જો કોઈ માનતું હોય તો ખોટું છે. રાજકોટમાં રહેતી એક સ્ત્રીનું પતિના અવસાન થયાના ત્રીજા દિવસે જ સાસુ અને નણંદે મળી બળજબરીથી મુંડન કરાવી નાખ્યું હતું. સાસુ-નણંદની ચડામણીથી ઘરમાં શરૂ થયા કલેશ માયાણી ચોકમાં પિયરમાં રહેતી સોનલબેન જાગાણી (ઉ.
યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં 20 જેટલા શખ્સો ધોકા-પાઈપ સાથે તૂટી પડયા
જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું : સામસામી ફરિયાદો બાદ 7 શખ્સો સામે ગુન્હો નોંધાયો
જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું : સામસામી ફરિયાદો બાદ 7 શખ્સો સામે ગુન્હો નોંધાયો
14 વર્ષની સગીરા વશ નહીં થતાં નરાધમે પહેલા માળેથી ફેંકી દીધી
સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડકાયો
અપ ટુ ડેટ મહિલાએ જ્વેલર્સ શોરૂમમાંથી દાગીના સેરવી મોઢામાં મૂકી દીધા, માનસિક અસ્વસ્થ હોવાથી છોડી દીધી