nnewsEgg

← back to Today

વાઘ કરતાં સિંહો ગ્રુપમાં રહેતા હોવાથી સી.ડી.વી.નાં સંક્રમણનો મોટો ખતરો

Read at Gujarat Samachar
1 source covering
In 3 bullets
All 1 source
વાઘ કરતાં સિંહો ગ્રુપમાં રહેતા હોવાથી સી.ડી.વી.નાં સંક્રમણનો મોટો ખતરો

4 વાઘના મોત સીડીવીથી નીપજ્યાં હોવાનું જાહેર થયું હતું : વાઘ જુદા જુદા જંગલોમાં હોવાથી આખી પ્રજાતિ પર એકસાથે સંકટ નથી આવતું પણ સિંહ સીમિત વિસ્તારમાં હોવાથી રોગચાળો વ્યાપક સ્તરે ફેલાય તેવી ભીતિ જૂનાગઢ, : એશિયાટિક લાયનના એકમાત્ર આશ્રયસ્થાન એવા ગીરની બોર્ડર પર સિંહોના રહસ્યમય મોત થતાં વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વન્યજીવ નિષ્ણાતોના મતે આ મોત પાછળ ઘાતક કેનાઈન ડિસ્ટમ્પર વાયરસ અથવા બેબેસિઓસીસ નામનું ટિક ઇન્ફેક્શન જવાબદાર હોઈ શકે છે. સીડીવી એ ભયંકર ચેપી રોગ છે. સિંહો મોટાભાગે ગ્રુપમાં

Related coverage · follow the story
  1. જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં હોટલમાં ઉતરેલા પર પ્રાંતીય યુવાનનું બાથરૂમમાં નાહવા જતાં પડી જવાથી અપમૃત્યુ

  2. જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં હોટલમાં ઉતરેલા પર પ્રાંતીય યુવાનનું બાથરૂમમાં નાહવા જતાં પડી જવાથી અપમૃત્યુ

  3. જામનગર-રાજકોટ રોડ પર નાની બાણુગાર નજીક હિટ એન્ડ રનનો ગોઝારો બનાવ : અજાણ્યા વ્યક્તિનું મોત

  4. રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં

  5. રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં

  6. આહવા સબ જેલમાંથી બે રીઢા કેદીઓ ફરાર, પેટમાં દુખે છેનું બહાનું કાઢી જેલ કર્મીને ધક્કો માર્યો, વ્યવસ્થા સામે ગંભીર સવાલ